અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાએ પૂરગ્રસ્ત બોરભાઠા બેટમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કર્યું...
પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.