રાજ્યમાં એકમાત્ર સાવર અને કુંડલા ગામ વચ્ચે દિવાળીના દિવસે જામે છે "ઇંગોરીયા યુધ્ધ"
સાવરકુંડલામાં દિવાળીની થાય છે અનોખી રીતે ઉજવણી, સાવર અને કુંડલા ગામ વચ્ચે ઇંગોરીયા યુદ્ધની પરંપરા
સાવરકુંડલામાં દિવાળીની થાય છે અનોખી રીતે ઉજવણી, સાવર અને કુંડલા ગામ વચ્ચે ઇંગોરીયા યુદ્ધની પરંપરા
દિવાળીના તહેવારને લઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ, મહિલાએ ચિરોડી કલરમાંથી આકર્ષક રંગોળી તૈયાર કરી
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદલ ડૉ. પ્રવીણ તોગડિયાના નેજા હેઠળ દિવાળીમાં ગરીબોના ઘરે મીઠી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.
ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દિવાળી ટાણે સ્ટોલ શરૂ કરી આત્માનિર્ભય બન્યા છે.
શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રત્યેનો વિશેષ લગાવ કોઈનાથી છૂપો નથી. છેલ્લા 24 દિવસમાં સીએમ યોગી ચોથી વખત અયોધ્યા પહોંચ્યા છે. અહીં દીપોત્સવની તૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાશે.
દરેક તહેવારની જેમ દિવાળી પર પણ ખાસ ખાણી-પીણી તૈયાર કરવામાં આવે છે. ઘણા લોકો ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે...