ભરૂચ: મુંબઈથી આવતી અમૃતસર એક્સપ્રેસમાં અચાનક આગથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા,સદનસીબે જાનહાની ટળી
ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી