“મારી તમામ મિલકત પર માત્ર મારા પરિવારનો હક છે” કહી ભરૂચમાં 8મા માળેથી આધેડે લગાવી મોતની છલાંગ..!
શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી અગમ્ય કારણોસર આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે.
શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી અગમ્ય કારણોસર આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થયેલ ફરિયાદનો મામલો સામે આવ્યો છે.
ભરૂચ જિલ્લા સબજેલ ખાતેથી દિવાળી સમયે 21 વર્ષથી સજા ભોગવનાર કેદીને મુક્ત કરવામાં આવતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રીક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોના મોત થયા હતા.
હજી સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના ભૂલાતી નથી ત્યાં જ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
નર્મદા નદીના પૂરના પાણીથી સૌથી વધુ અસર પામેલ ગામો પૈકીના જુના બોરભાઠા બેટ ગામમાં કાચા મકાનો અને ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.