ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે આરતી ઇન્ડસ્ટ્રીઝના CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ શિબિર યોજાય...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે
ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સામાન્ય રીતે ખેતીને ખોટનો સોદો ગણવામાં આવે છે. ઘણી વખત પાક સારો આવે તો પણ ઓછા ભાવને કારણે તેને રસ્તા પર ફેંકી દેવાની વાત આવે છે.
ચોટાસણ ગામના ખેડૂત રાકેશ ચૌધરી દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા સહીત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ સગર્ભા દિકરીઓને દૂધ-ઘીનું દાન અર્પણ કરે છે.
2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે.કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે