ભરૂચ: નર્મદા નદીના પૂરના પાણીના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ, ખેડૂત પરિવારોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે,
દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે,
પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પ્રગતિશીલ ખેડૂતે પાણીનો થતો બગાડ અટકાવી ડ્રીપ ઈરીગેશન અને માંડવા પદ્ધતિથી શાકભાજીની સફળ ખેતી કરી બતાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક કમલમ ફ્રુટના વાવેતરથી બમણી આવક મેળવી છે,
ગુજરાતના ખેડૂતો હવે પોતાની આવક બમણી કરવા માટે સક્રિય થયા છે. ખેતીની પદ્ધતિમાં બદલાવ કરીને પ્રગતિશીલ ખેડૂતો સફળતા પણ મેળવી રહ્યા છે
ખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના પાકો નષ્ટ થઈ રહ્યા છે
સાબરકાંઠાના યુવાનના સ્ટાર્ટઅપ થકી સૌરાષ્ટ્રના ખેડૂતોએ કાંટામાંથી કમાણી કરી, ફિંડલાના જ્યૂસ-જામનું વર્ષે અઢી કરોડનું ટર્નઓવર કર્યું હતું.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા,પ્રાકૃતિક ખેતી થકી 15 લાખની કમાણી,૫૦ ટન જેટલી ખારેકનું ઉત્પાદન કર્યું