ભરૂચ : સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પગલે ખેડૂતોની દયનીય હાલત, પાણીના નિકાલની ખેડૂત સમન્વય સમિતિની માંગ...
અનેક ગામો નજીક ખેતરમાં ભરાયા વરસાદી પાણી, મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ચાલતી કામગીરી બન્યું કારણ.
અનેક ગામો નજીક ખેતરમાં ભરાયા વરસાદી પાણી, મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ચાલતી કામગીરી બન્યું કારણ.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસતા અવિરત વરસાદના પગલે કપાસ અને મગફળી સહિતના ખેતીપાકો પીળાશ પકડી રહ્યા છે.
ખેડા જિલ્લામાં ૨૦૧ તળાવોમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ કાર્યરત, જિલ્લામાં અંદાજીત કુલ ૭૦૦થી વધુ માછીમારો સક્રિય છે, ત્યારે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૨૯૪૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.
ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી
જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત વહી રહ્યું છે.
ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે
બિપરજોય વાવાઝોડાની આફતથી અમરેલી જિલ્લામાં મોટી નુકશાની તો થઈ છે, પણ જ્યા જંગલના રાજા સિંહો વસવાટ કરે છે,