ગીર સોમનાથ : નારિયેળીમાં સફેદ માખી નામના રોગનું પ્રમાણ વધ્યું, ખેડૂતોની પડતાં પર પાટું જેવી સ્થિતિ...
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને 15 માર્ચ 2024 સુધી પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે.
સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી.
અમરેલી જિલ્લામાં કપાસનું મબલખ વાવેતર થયા બાદ અમરેલી જિલ્લામી માર્કેટિંગ યાર્ડો સફેદ સોનાથી જાણે છલોછલ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા માંગ કરી હતી