સુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે.
અમરેલી જિલ્લાનું મેવાસા ગામ… 700થી 800 જેટલા ખેડૂત ખાતેદારો ધરાવતા મેવાસા ગામમાં ખેડૂતો નોંધારા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં ગામડાઓમાં કપાસની ખરીદી ઓછી થતાં APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.
નવા તવરા ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ ખેડૂતે રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કરતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ખેડૂતે તજવીજ હાથ ધરી હતી
સહારા રણ વિસ્તારના અવિકસિત 4 આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને “કપાસ ચાર દેશોનું જૂથ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પ્રગતિશીલ ખેડૂતે પાણીનો થતો બગાડ અટકાવી ડ્રીપ ઈરીગેશન અને માંડવા પદ્ધતિથી શાકભાજીની સફળ ખેતી કરી બતાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક કમલમ ફ્રુટના વાવેતરથી બમણી આવક મેળવી છે,