મનોરંજન અનુરાગ કશ્યપ કાસ્ટ સિસ્ટમ પર એવું તો શું બોલી ઉઠયા કે તેમની સામે FIR કરવાની માંગ થઈ ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર કાસ્ટ સિસ્ટમ (જાતિ વ્યવસ્થા) પર વારંવાર કઈંકને કઈંક લખી રહ્યા છે. By Connect Gujarat Desk 20 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવા કોર્ટનો આદેશ, સરકારી ભંડોળના દૂરઉપયોગનો આરોપ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર By Connect Gujarat Desk 12 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસના આગેવાન સામ પિત્રોડા સામે કર્ણાટકમાં FIR, વન વિભાગની જમીન પર કબ્જો કરવાનો આરોપ રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા વિરુદ્ધ સોમવારે કર્ણાટકમાં FIR નોંધવામાં આવી હતી. તેના NGO ફાઉન્ડેશન ફોર By Connect Gujarat Desk 11 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ માધવી પુરી બુચ અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરવા માટે ACB કોર્ટનો આદેશ કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIનાટોચના અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ બેંગ્લુરુ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR દર્જ કરવાનો આદેશ આપતા ખળભળાટ બેંગ્લુરૂમાં જનપ્રતિનિધિની એક વિશેષ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat Desk 28 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આસામમાં નોંધાય FIR, CM હિમંતા બિસ્વા સરમાએ આપી જાણકારી By Connect Gujarat 23 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ ગોપાલ ઇટાલીયા સામે બદનક્ષીની ફરિયાદ, પાટીલને પણ કહ્યા હતા બુટલેગર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ By Connect Gujarat 03 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : પાલનપુરના મોટા ગામે દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે By Connect Gujarat 08 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured જામનગર : સારા માર્ક્સ આપી દેવાની લાલચ આપી, આધેડ શિક્ષકે 10 વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં By Connect Gujarat 29 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn