ભરૂચ : ઝાડેશ્વર રોડ પર રાજ સ્કીન કેર ક્લિનિકમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબુ...
ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અમેરિકાના હવાઈ રાજ્યનાં જંગલોમાં લાગેલી આગને કારણે 93 લોકોનાં મોત થયાં છે. અમેરિકાનાં જંગલોમાં છેલ્લાં 100 વર્ષમાં લાગેલી આ સૌથી ભીષણ આગ છે.
ઇન્ફિનિટી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ કંપનીમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી.
અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ફાયરફાઈટરના 11 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આગની 2 અલગ અલગ ઘટના સામે આવી છે.