દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીયનો સમાવેશ..!
દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 4 ભારતીયો પણ સામેલ છે.
દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 4 ભારતીયો પણ સામેલ છે.
ભરૂચની ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચે આગ લાગવાની ઘટના બની હતી.
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.
સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા નજીક નવાબજારમાં કાપડની ત્રણ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી