પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ સળગાવી....
દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ બસ સળગાવી અને તેના મુસાફરોને ત્રાસ આપ્યો...
દેશના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ બસ સળગાવી અને તેના મુસાફરોને ત્રાસ આપ્યો...
રંગીલા રાજકોટિયન્સ માટે ગત તા. 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી.
હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.
ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.
સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાના શામળાજી હાઇવે પર બે અલગ અલગ બનાવમાં કાર અને ટ્રકમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.