Connect Gujarat

You Searched For "Firebrokeout"

ભરૂચ: નેશનલ હાઇવે પરથી પસાર થતાં મહાકાય ટેન્કરમાં ભિષણ આગ, અફરાતફરીનો માહોલ

10 May 2023 6:13 AM GMT
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક મહાકાય તેંકારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

B.tech પાણીપુરીવાળીના સ્ટાર્ટઅપને જોઈ સૌકોઈ થયા આશ્ચર્યચકિત, જુઓ કેવું બનાવ્યું બુલેટ કાર્ટ..!

21 March 2023 8:31 AM GMT
દિલ્હીની B.tech પાણીપુરીવાળીના સ્ટાર્ટઅપને જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. MBA ચાય વાલા બાદ હવે માર્કેટમાં આવી B.tech પાણીપુરી વાળી

ભરૂચ : પાલેજ GIDCની નર્મદા વેલી રબર કંપની ભડકે બળી, ફાયર ફાઇટરો દોડ્યા...

21 March 2023 7:55 AM GMT
ભરૂચ જિલ્લાના પાલેજ જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

"માનવતા મરી પરવારી" રિષભ પંતનાં અકસ્માત બાદ કેટલાક યુવકોએ મદદ કરવાના બદલે તેના પૈસા લઈને ભાગ્યાં ..

30 Dec 2022 6:55 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કારને દિલ્હીથી રૂરકી આવતી વખતે મોટો અકસ્માત થયો હતો. રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે અને તેને દેહરાદૂનની...

ગુવાહાટીના કાર શોરૂમમાં આગ, કરોડોની કિંમતના વાહનો અને અન્ય સંપત્તિ બળીને ખાખ

7 Sep 2022 7:16 AM GMT
આગમાં ઓછામાં ઓછી રૂ. 1.5 કરોડની ઇસુઝુ કાર બળી ગઇ હતી જ્યારે રૂ. 6.7 લાખની કિંમતની બેનેલી મોટરસાઇકલ બળીને ખાખ થઇ હતી.

ભાવનગર : LPG સિલિન્ડર ફાટતાં બેકરીમાં લાગી ભીષણ આગ, ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ...

21 April 2022 12:00 PM GMT
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

ગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ

13 March 2022 12:19 PM GMT
ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..

ડાંગ : ઇલેક્ટ્રીક સામાન ભરેલી પિકઅપ વાનમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા...

11 March 2022 8:16 AM GMT
ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઇ માર્ગ પરથી પસાર થઈ રહેલ પિકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પંચમહાલ : હાલોલ-સાવલી માર્ગ પર રોડ રોલરમાં ફાટી નીકળી આગ, લોકોમાં મચી અફરાતફરી

21 Feb 2022 6:46 AM GMT
પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.

ભરૂચ : નંદેલાવ રોડ પર જવાહરનગરના બંધ મકાનમાં આગ લાગતાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં...

8 Feb 2022 11:07 AM GMT
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જવાહરનગર સોસાયટીના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.