બેંગકોકમાં અંધાધૂંધ ગોળીબાર કરી 6 લોકોના મોત બાદ હુમલાખોરે ખુદને ગોળી મારી, તપાસ શરૂ
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
કપિલ શર્માના કેનેડાની રેસ્ટોરેન્ટ 'કેપ્સ કેફે'માં 9 જુલાઈના રોજ ફાયરિંગ થઈ હતી. આ ગોળીબાર કાંડની જવાબદારી આતંકવાદી લાડી ઉર્ફે હરજીત સિંહ લાડીએ લીધી છે.
હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માએ તાજેતરમાં કેનેડાના સરેમાં કપ્સ કાફે નામનું કાફે ખોલ્યું. બે દિવસ પહેલા જ તેમના કાફેમાં એક ચોંકાવનારી ઘટના બની હતી.
દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ થયા
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગ્વાલિયરમાં ગુનાખોરી વધી છે. તાજેતરમાં 700 રૂપિયાના વ્યવહારમાં એક હત્યા થઈ હતી, અને હવે સિગારેટ માટે 15 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને ભારતને ફોન કરીને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. હવે ન્યૂઝ એજન્સી ANI એ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને ટાંકીને દાવો કર્યો છે
પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આઠ આગળના ક્ષેત્રોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો, યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત તણાવ વધારવાનું કાવતરું કરી રહ્યું છે. બુધવારે રાજૌરીમાં એલઓસી પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે.