આણંદ : અભેટાપુરામાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી, મંદિર બનાવવાની ગ્રામજનોમાં ઈચ્છા
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી છેલ્લા 2 અઠવાડિયાથી 2 બાળકો ગુમ થયા હતા.
રાંદેર વિસ્તારમાં મધર્સ ડેના દિવસે જ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં નવજાત બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે
સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં થયેલ હત્યા બાદ પોલીસ એક્ષનમાં આવી ગઈ છે.