ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો...
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખોરજ ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખોરજ ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો
રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવઓ અને અધિકારીઓ હાજરી આપશે.
જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર ખાતેથી ‘અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરતો કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે છે.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ST ડેપો ખાતેથી 151 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે.