ગાંધીનગર: ત્યજી દેવાયેલ બાળક મામલે પોલીસે પિતા સચિન દીક્ષિત અને તેની પત્નીને કોટાથી ગાંધીનગર લઈ આવી
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પહોચી ચા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું,
પેથાપુર પાસે આવેલાં સ્વામીનારાયણ મંદિર પાસેથી એક દોઢ વર્ષનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.
ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્ટ્રોંગ રૂમમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે આવતી કાલે સવારે 9 વાગ્યા થી ચુંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે