Connect Gujarat

You Searched For "Ganesh Festival"

ભરુચ : 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવનું કરાશે વિસર્જન, તંત્રે કરી કુત્રિમ કુંડની વ્યવસ્થા....

27 Sep 2023 11:53 AM GMT
ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે

ભરૂચ : નવી વસાવતના ક્રિએટિવ ગ્રુપ દ્વારા "પૌરાણિક ભરૂચ" થીમ આધારિત ગણેશ પંડાલનું ડેકોરેશન, તમે પણ જુઓ...

26 Sep 2023 10:03 AM GMT
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

સોમનાથ મંદિર પરિસરમાં પુરાણોમાં ઉલ્લેખીત "શ્રી ગણેશ મહાયજ્ઞ" યોજાશે,તડામાર તૈયારીઓ શરૂ

25 Sep 2023 6:30 AM GMT
સોમનાથ મંદિર પરિસરમાં તા.26 થી 28 પુરાણોમાં ઉલ્લેખીત "શ્રી ગણેશ મહાયજ્ઞ"નું આયોજન કરવામાં આવ્યુ છે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી આવી છે.

અમરેલી: સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી,લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

24 Sep 2023 9:29 AM GMT
સમગ્ર રાજયમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ સાથે આ મહોત્સવ ઉજવવામાં...

ભરુચ : નર્મદા નદીમાં બાપ્પાનું કરાયું વિસર્જન, ભક્તજનોએ આપી ભાવ ભીની વિદાય ....

23 Sep 2023 12:07 PM GMT
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી

ગણપતિજીની વિદાય પહેલા ઘરમાં લાવો આ 4 માંથી 1 વસ્તુ, મળશે અપાર ફળ.....

22 Sep 2023 10:14 AM GMT
ગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની મુર્તિને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જિત કરવામાં આવે છે.

ભરુચ : રહીશો દ્વારા કરાઇ ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી, રમત ગમત, ગરબા, ભજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા...

21 Sep 2023 7:38 AM GMT
ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો

જુનાગઢ:ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી,મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાને અપાય રહ્યો છે આખરી ઓપ

11 Sep 2023 7:16 AM GMT
ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

વડોદરા : કુત્રિમ તળાવોમાં 18 ક્રેનની મદદથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન...

9 Sep 2022 11:21 AM GMT
દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

ભરૂચ : જંબુસર નગરમાં ગણેશજીને ભાવભરી વિદાય, નાગેશ્વર તળાવમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું.

6 Sep 2022 11:26 AM GMT
“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નારા સાથે જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં...

વડોદરા : આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત માલુસરે પરિવારે કર્યું ગણેશ પંડાલનું ભવ્ય ડેકોરેશન...

6 Sep 2022 10:54 AM GMT
સંસ્કારી નગરી વડોદરામાં ઠેર ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે,

અમરેલી: સાવરકુંડલાના સદભાવના ગૃપ દ્વારા ગણેશ મહોત્સવમાં રૂ.21 લાખની ચલણી નોટનો કરાયો શણગાર

6 Sep 2022 8:29 AM GMT
સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ આંખને ઉડી વળગી રહ્યો છે.