Connect Gujarat

You Searched For "Ganpati Bappa Mourya"

ભરુચ : 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવનું કરાશે વિસર્જન, તંત્રે કરી કુત્રિમ કુંડની વ્યવસ્થા....

27 Sep 2023 11:53 AM GMT
ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે

ગીર સોમનાથ: ગણેશ મહોત્સવના સાતમાં દિવસે ગણેશજીની પ્રતિમાઓનું કરાયુ વિસર્જન,મોટીસંખ્યામાં લોકો જોડાયા

25 Sep 2023 7:17 AM GMT
સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ સ્થાપિત ગણપતિજીનું આજે સામુહિક રંગે ચંગે વિસર્જન યોજવામાં આવ્યું હતું.

સુરત: ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી

24 Sep 2023 10:02 AM GMT
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે

ભરુચ : નર્મદા નદીમાં બાપ્પાનું કરાયું વિસર્જન, ભક્તજનોએ આપી ભાવ ભીની વિદાય ....

23 Sep 2023 12:07 PM GMT
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી

ગણપતિજીની વિદાય પહેલા ઘરમાં લાવો આ 4 માંથી 1 વસ્તુ, મળશે અપાર ફળ.....

22 Sep 2023 10:14 AM GMT
ગણેશ ઉત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની મુર્તિને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જિત કરવામાં આવે છે.

વડોદરા : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા વડોદરાની મુલાકાતે, શ્રીજીને અર્પણ કરાયું સોનાનું સિંહાસન....

19 Sep 2023 9:10 AM GMT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું.

અંકલેશ્વર: ચોર્યાસી ભાગોળ સ્થિત નવચેતન યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન

8 Sep 2022 10:45 AM GMT
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં અગ્રગણ્ય નાગરિકોએ આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી

અમદાવાદ : "ગણપતિ બાપ્પા મોરિયા"ના નાદ સાથે વાતાવરણ ગુંજ્યું, ભક્તિમય માહોલમાં શ્રીજીનું સ્થાપન

31 Aug 2022 11:36 AM GMT
રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.

આ સિતારાઓના ઘરે આવ્યા ગણેશજી, પંડાલથી મોદક સુધી આવી રીતે કરવામાં આવ્યું બાપ્પાનું સ્વાગત.!

31 Aug 2022 6:59 AM GMT
ગણેશ ચતુર્થીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર મહારાષ્ટ્રમાં મોટા પાયે ઉજવવામાં આવે છે.

અહીં ગણેશજીના ભવ્ય પંડાલો, ગણેશોત્સવ દરમિયાન લો મુલાકાત

30 Aug 2022 11:42 AM GMT
31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. આ દિવસથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.

ગણેશ ચતુર્થી પર બાપ્પાને અર્પણ કરો પોહાના લાડુ, જાણો રેસિપી.!

23 Aug 2022 7:28 AM GMT
દેશભરમાં ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરીને તેમની વિશેષ સેવા, પૂજા કરવામાં આવે છે.