ભરૂચભરૂચ:ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં ત્રીજા દિવસે વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરાયુ ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. By Connect Gujarat Desk 09 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: શ્રીજીની ફાયબરની 25 ફૂટ ઉંચી પ્રતિમા તો તારક મહેતા સિરિયલનો સેટ બનાવાયો,જુઓ ગણેશ મહોત્સવની અનોખી થીમ ! દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવનું કરાશે વિસર્જન, તંત્રે કરી કુત્રિમ કુંડની વ્યવસ્થા.... ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે By Connect Gujarat 27 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: ગણેશ મહોત્સવના સાતમાં દિવસે ગણેશજીની પ્રતિમાઓનું કરાયુ વિસર્જન,મોટીસંખ્યામાં લોકો જોડાયા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ સ્થાપિત ગણપતિજીનું આજે સામુહિક રંગે ચંગે વિસર્જન યોજવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે By Connect Gujarat 24 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : નર્મદા નદીમાં બાપ્પાનું કરાયું વિસર્જન, ભક્તજનોએ આપી ભાવ ભીની વિદાય .... ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી By Connect Gujarat 23 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા વડોદરાની મુલાકાતે, શ્રીજીને અર્પણ કરાયું સોનાનું સિંહાસન.... બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું. By Connect Gujarat 19 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ચોર્યાસી ભાગોળ સ્થિત નવચેતન યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં અગ્રગણ્ય નાગરિકોએ આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી By Connect Gujarat 08 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : "ગણપતિ બાપ્પા મોરિયા"ના નાદ સાથે વાતાવરણ ગુંજ્યું, ભક્તિમય માહોલમાં શ્રીજીનું સ્થાપન રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 31 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn