શું તમને ગરબા રમ્યા પછી થાક બહુ લાગે છે? તો આટલું કરો, સ્ટેમિનાથી ભરપૂર રહેશો...
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે
નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાઇમરી શાળાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિતે ગરબા સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માઁ અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ખેલૈયાઓ દ્વારા રંગચંગે ઉજવણી કરવામાં આવી રહી છે,
આદ્યશક્તિના પર્વના પાંચમા દિવસે ભાવનગર સરદાર પટેલ સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરામાં અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
ગરબા નાઇટ પર આકર્ષક દેખાવા માટે આ સુંદર દેખાવ અજમાવો. તમે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી હશે.