અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ શાંતિ નગરમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયુ, એક આરોપીની ધરપકડ
એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગર સ્થિત શાંતિનગર નગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ ચાલી રહ્યું છે.