ભરૂચ અંકલેશ્વર: વીજ ધાંધીયાથી સ્થાનિકો ત્રાહિમામ, અધિકારીઓ જવાબ ન આપતા હોવાના આક્ષેપ ઉનાળાની કાળજાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કાળઝાળ ગરમીમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ પિત્તો ગુમાવ્યો,વીજ કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ગયા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધીયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વીજ કંપનીની મનમાની, વીજ બિલ ભર્યું હોવા છતા કનેક્શન કાપી નાખ્યુ હોવાના આક્ષેપ અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે. By Connect Gujarat 23 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વીજ ચોરીને અંજામ આપતાં લોકોના પરસેવા છૂટ્યા, GEB દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું... શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat 21 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કસક ઝુપડપટ્ટી વિસ્તારના સ્થાનિકોને વીજ કંપનીએ થમાવ્યું રૂ. 5થી 7 હજારનું વીજબિલ, જુઓ પછી શું થયું..! ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ કસક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો વીજ કનેક્શન ધરાવે છે. By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. By Connect Gujarat 06 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વીજ કાપ વગર સતત 8 કલાક વીજળી આપવા ખેડૂતોએ કરી DGVCLને ઉગ્ર રજૂઆત... મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વરઃ જુના દીવા ગામે વીજ થાંભલો પડતા વીજકર્મીનું મોત નિપજ્યું By Connect Gujarat 30 Jul 2018 Share Twitter Share Whatsapp LinkedIn