ગીર સોમનાથ : જેપુર ગામમાં પાણીની પારાયણ. શિયાળાની ઋતુમાં જ પાણી માટે લોકોના વલખાં...
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.
તાલાળા તાલુકામાં આવેલ ગુંદરણ ગામે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટો ઝડપી પાડી છે.
કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી પહોચી હતી, ત્યારે ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.
સરકારી નૌકરીની લાલચ આપી લાખો રૂપીયા ખંખેરતી ત્રણ શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનના ચોરીના લાકડા સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.