ભરૂચ ભરૂચ: હેપ્પી બર્થ ડે ગોલ્ડનબ્રિજ ! આજે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો સ્થાપના દિવસ ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું. By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પુન:એકવાર વધારો, ડેમમાંથી છોડાય રહ્યું છે 2 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહયો છે By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 5.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે. By Connect Gujarat 24 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રિજ નર્મદા નદીના જળસ્તર ફરીવાર વધવાના એંધાણ,ડેમમાંથી છોડાયું 2.94 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થાય એવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે By Connect Gujarat 22 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ પરથી પૂરનું સંકટ ટળ્યુ, નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે By Connect Gujarat 20 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે. By Connect Gujarat 11 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી,1 હજાર યોગવીરોએ કર્યા યોગ By Connect Gujarat 21 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બેપરવાહી બતાવી શકે છે તમને સ્મશાનનો "રાહ", ઘરમાં રહો સલામત રહો ગુજરાત સહિત ભરૂચમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની આ બેદરકારી જીવલેણ સાબિત થઇ શકે છે. By Connect Gujarat 01 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn