વડોદરાસુરત : મ.ન.પાની શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજાયો, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે માર્ગદર્શન અપાયું આમ તો ખાનગી શાળાઓમાં મોટીવેશનલ સેમિનારનું આયોજન મસમોટી ફી આપીને સંચાલકો રાખતા હોય છે By Connect Gujarat 05 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : જગન્નાથ રથયાત્રાને લઈને IGની સમીક્ષા બેઠક, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું પોલીસ કોન્ફરન્સ હોલ ખાતે રેન્જ I. G અશોક યાદવની અધ્યક્ષતામાં ભાવનગર રથયાત્રા સમિતિના સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજમાં સાઇબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન JCI અને કે.જે.પોલીટેક્નિક કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સાઇબર ક્રાઈમ વિષય પર ચિંતન મનન કરવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨: દેશ વિદેશના વિરાસતપ્રેમીઓ પુરાતત્વીય વારસો ઉપર માર્ગદર્શન આપશે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે. By Connect Gujarat 18 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : SVMIT કોલેજમાં યોજાયેલ "ઇન્ટરનલ હેકેથોન" સ્પર્ધામાં 235 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન કાઉન્સિલર સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ ઇન્ડિયા સ્પર્ધા યોજાય રહી છે. By Connect Gujarat 22 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું... ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 18 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn