ગુજરાત સરકાર દ્વારા પાક વીમા યોજના ફરી શરૂ કરવા વિચારણા : કૃષિમંત્રી રાઘવજી પટેલ
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.
ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.
NHRC રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ભરૂચ જિલ્લામાં 3 સફાઈ કામદારોના મૃત્યુ અંગેના મીડિયા અહેવાલોની સુઓમોટો કોગ્નિઝન્સ સ્વ-મોટો સંજ્ઞા લીધી છે.કમિશને
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી કરવામાં આવશે.
રાજ્યમાં ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ આગામી તા. 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે
આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર તા. 23 અથવા 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે.