સુરેન્દ્રનગર : બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત, જુઓ કેવી રીતે નક્કી થાય છે વરસાદનો વર્તારો
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.
જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યની ઉપસ્થિતીમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું,
સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.