વલસાડ : ખતલવાડામાં ટોકર ખાડીની બાજુમાં અનાજનો જથ્થો નાખતા લોકોમાં રોષ,સરકારી અનાજ હોવાની આશંકા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા હતા.
સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના પ્રતિન બ્રિજથી જીઆઇડીસી તરફ જતા માર્ગ ઉપર જિલ્લા પોલીસ ટ્રાફિક દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
વિશ્વપટલ પર AI ક્ષેત્રે ભારતની મજબૂત હાજરી બનાવવાના વડાપ્રધાનના દ્રષ્ટિકોણ સાથે સુસંગત, ગુજરાતે પણ AI અમલીકરણ માટે એક દૃઢ અને વ્યૂહાત્મક એક્શન પ્લાન જાહેર કર્યો છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40 કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે.
અંકલેશ્વર જીઆઇડીસીની લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.