ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે, જાણો કયા દિવસે કયા કપાટ ખુલશે
ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન સામાન્ય લોકો માટે એપ્રિલથી શરૂ થશે.
ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન સામાન્ય લોકો માટે એપ્રિલથી શરૂ થશે.
પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા
ભરૂચ એલસીબી અને સી’ ડિવિઝન સર્વેલન્સની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી હતી,
મધુમતી ખાડીના નાળા પાસેથી પશુ ભરેલ ટ્રકને ઝડપી પાડી તમામ પશુઓને મુક્ત કરાવી ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા
ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
બ્રિજ ઉપર આજદિન સુધી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શહેરના તમામ ઝોનમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે