જીયા ખાન આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો, અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર
જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો
જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો
રાજ્યસભા સચિવાલય દ્વારા 'રાજ્ય સભાની વિશેષાધિકાર સમિતિને વિશેષાધિકારના પ્રશ્નનો સંદર્ભ' સંબંધિત સત્તાવાર સંદેશા વ્યવહારે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.
બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે.
RO વોટર પ્યૂરીફાયર. RO નો અર્થ Reverse Osmosis થાય છે, જે દૂષિત પાણીને સાફ કરી પીવા યોગ્ય બનાવે છે.
કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ૧.૨૭ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે.
વધતી ઉમરની સાથે બાળકોના શરીરમાં અનેક પ્રકારના બદલાવો થતા હોય છે. અને આ ચેંજીગ થવા પણ જરૂરી છે.