રસોઈમાં મીઠું વધી જાય તો હવે ચિંતા ના કરશો, આ ત્રણ માંથી એક ઉપાય અજમાવો
જયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે
જયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે
માતા ઘરમાં રોજા ખોલવાના હોવાથી રસોડામાં કામમાં વ્યસ્ત હતી, જે દરમિયાન બાળકીએ ઘરમાં રહેલા એસિડની બોટલને પાણી સમજી પી લીધું હતું.
મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી.
અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.
મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો