અંકલેશ્વર: ઉમરવાડા ગામે ગુજરાત બોર્ડની પાણી પુરવઠા વિભાગની ડાયામીટર અને પાઈપની ચોરી
૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.
૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.
રૂ.46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.50.40 ચુકવવા પડશે.
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
લોકસભાની ચૂંટણીની તૈયારી હવે સંગઠનાત્મક કાર્યમાં ટોચ પર છે.16-17 જાન્યુઆરીએ યોજાનારા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી
1લી જાન્યુઆરીના રોજ બલદવા ડેમમાં માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરક થતા લાપત્તા બન્યા હતા.
તસ્કરોએ ઘરની જાળીનો નકુચો તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ દોઢ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા