અંકલેશ્વર: સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગિની મંડળ દ્વારા આનંદ મેળો યોજાયો
શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યું..
શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન કરવામાં આવ્યું..
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. નક્સલીઓ દ્વારા શરૂ કરાયેલા ગોળીબારના જવાબમાં, સુરક્ષા દળોએ 1800થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં 8 નક્સલીઓ માર્યા ગયા
ગાંજો અને વજન કાંટો તેમજ ફોન મળી કુલ 27 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જીવલેણ હુમલો કરનાર સાત વર્ષથી ફરાર આરોપીની પોલીસે વલસાડથી ધરપકડ કરી
નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરી છે. મોટાભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી
સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ કર્યો
10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજા છે જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે