વડોદરા : ચાણોદનું કુબેર ભંડારી મંદિર અને હરણીના હનુમાનજી મંદિરે રાષ્ટ્રધ્વજનો શણગાર કરાયો, જુઓ આહ્લાદક નજારો..
મંદિરમાં રાષ્ટ્રભાવથી દેશભક્તિના ગીતો, અવનવા શણગાર સહિત રાષ્ટ્રભક્તિમાં લોકો લીન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
મંદિરમાં રાષ્ટ્રભાવથી દેશભક્તિના ગીતો, અવનવા શણગાર સહિત રાષ્ટ્રભક્તિમાં લોકો લીન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે..
રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા ભરૂચના તલાટી કમ મંત્રીઓએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બાઇક રેલી યોજી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ઝાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કુલ ખાતે શાળાના વિધાર્થીઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું
સમગ્ર ભારતમાં દેશને આઝાદી મળ્યાના 75 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે
આઝાદીના અમૃત મહોત્સવમાં હર કોઈ ભાગ લઈ રહ્યું છે તે હર ઘર તિરંગાની પહેલ શરૂ કરવામાં આવી છે
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ કાપડ નગરી સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતું