IND vs SL : હાર્દિક પંડયાએ “નો બોલ”ને ગણાવ્યો ક્રાઈમ, ગાવસ્કરે પણ કરી ટીકા..!
શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા.
શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ હવે એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ટીમમાં મર્યાદિત ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવી શકાય છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચાહકોના મનમાં અલગ જ ઈમેજ છે. ચાહકો તેને એક ગંભીર વ્યક્તિ માને છે
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમવા માટે તૈયાર છે. આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
ભારતીય કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનથી નિરાશ છે પરંતુ ટીમને આગળ વધવાની જરૂર છે.
આજે GT અને RR વચ્ચે મુકાબલો વડોદરાના કલાકારોએ કર્યો GTને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ અદભૂત કલાકૃતિ બનાવી