પાકિસ્તાનની જેલમાં બંદીવાન 20 ભારતીય માછીમારોને મુક્તિ, માદરે વતન ગીર સોમનાથ પહોચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,
રાજયના મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં મુકાયો છે ત્યારે નવી ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે ડીજીપી આશિષ ભાટીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત થઇ છે
કોરોનાની મહામારીના કારણે આવેલું લોકડાઉન અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચુકયું છે.
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પતંગના પર્વ ઉતરાયણની ઉજવણી થવા જઇ રહી છે. કોરોનના સંક્રમને રોકવા સરકારે કેટલીક પાબંધીઓ જાહેર કરી છે
ખુશ્બુ પરમારનું પાયલટ બનવાનું સ્વપન સાકાર, એરલાઇન્સમાં આસીટન્ટ પાયલટ તરીકે પસંદગી
અમદાવાદ પોલીસે પેમ્પલેટનું વિતરણ શરૂ કર્યું, પાર્ટી પ્લોટની બહાર વધી રહયાં છે ઉઠાંતરીના બનાવો,