શું તમે રોજ સવારે તાંબાના વાસણનું પાણી પીવો છો? તો આ વાત જાણી લેજો, નહીંતર થશે નુકસાન
ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે.
ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે.
જો તમે ખાવામાં એવી વસ્તુ શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય તો ભીંડા એક સારો વિકલ્પ બની શકે છે.
દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.
વિટામિન ડી ની ઉણપના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે. વિટામિન ડી ની ખામીથી હાથ અને પગ પર તેના સંકેત જોવા મળે છે.
કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે જે શરીરનો કચરો બહાર કાઢે છે. એવામાં તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતમાં છુટકારો મળે છે. તે પેટને પણ સારી રીતે સાફ કરી દે છે.
આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે