સેતલવાડ વિરુદ્ધ અમદાવાદ સેશન્સ કોર્ટમાં થશે સુનાવણી, જાણો શું છે મામલો
અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે તિસ્તા સેતલવાડ અને બે ભૂતપૂર્વ IPS અધિકારીઓને સંડોવતા કેસને ટ્રાયલ માટે સેશન્સ કોર્ટને સોંપ્યો હતો.
અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે તિસ્તા સેતલવાડ અને બે ભૂતપૂર્વ IPS અધિકારીઓને સંડોવતા કેસને ટ્રાયલ માટે સેશન્સ કોર્ટને સોંપ્યો હતો.
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સમગ્ર ગુજરાત ને હચમચાવી દીધું હતું. ઝૂલતો પુલ તૂટી જવાને કારણે નદીમાં ડૂબી જવાથી 135 લોકોના મોત થયા હતા.
અમદાવાદમાં સૌથી જૂની V S હોસ્પિટલની બિલ્ડીંગ તોડી પાડવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો તો જાહેર થઇ ગયો છે પણ 49 આરોપીઓને સજાનું એલાન હજી બાકી છે.