ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ટ્રક સડસડાટ પસાર થઈ, ભારે વાહનો પર પ્રતિબંધના જાહેરનામાનો અમલ ક્યારે ! ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પુરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે. By Connect Gujarat Desk 13 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધનું જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું નર્મદામૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતનાં બનાવ ન બને તે માટે By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. By Connect Gujarat 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મેટ્રોનો ઝૂકેલો સ્પાન ઉતારવા 7 ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, અનેક વાહનચાલકોને હાલાકી સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે. By Connect Gujarat 01 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરથી SOUને જોડતા માર્ગ પર દઢાલ નજીક બ્રિજ ભારે વાહનો માટે બંધ, કોંગીજનોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ..! By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “પ્રવેશ નિષેધ” : ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારદાર વાહનો માટે વધુ 3 માસ પ્રતિબંધ... ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને ભારદાર વાહનોના કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:નર્મદા મૈયાબ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ,તંત્ર દ્વારા બહાર પાડવામા આવ્યુ જાહેરનામુ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા. By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદામૈયા બ્રિજ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધની માંગ,યૂથ કોંગ્રેસ દ્વારા યોજાયુ પ્રદર્શન અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 28 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn