ભરૂચ અંકલેશ્વર : અયોઘ્યાથી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ હેતુ નીકળેલી કળશ યાત્રાનું હિન્દુ સંગઠનો દ્વારા સ્વાગત... ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોઘ્યાથી ખાતે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, By Connect Gujarat 11 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગોયા બજારમાં મંદિરને અસામાજિક તત્વોએ પહોંચાડ્યુ નુકશાન, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે By Connect Gujarat 01 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પઠાણ ફિલ્મ સામે હિન્દુ સંગઠનોનો અનોખો વિરોધ, જુઓ ગરીબોને કેમ કરવામાં આવ્યું રાશનની કીટનું વિતરણ હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું By Connect Gujarat 29 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હિંદુ દેવી-દેવતાના નામ અને ફોટાવાળા ફટાકડાના વેંચાણ સામે પ્રબુધ્ધ હિન્દુ સંગઠનોમાં રોષ... દિવાળી પર્વે હિન્દુ દેવી-દેવતાના નામ-ફોટાવાળા ફટકાડાના થઈ રહેલા વેચાણ સામે ઉઠ્યો વિરોધનો વંટોળ... By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુસંગઠનોની માંગ,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રાંદેર વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ,હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને કરાય રજૂઆત સુરતના રાંદેર વિસ્તારમાં અશાંતધારાનો અમલ ક્યારે?, અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને પાઠાવ્યું આવેદનપત્ર,ગૌ શાળા ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ સુરતના હિન્દૂ સંગઠન દ્વારા આજ રોજ સુરત જિલ્લા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. By Connect Gujarat 25 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ "રામધૂન" બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..! નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: શાળામાં પ્રખરતા શોધ કસોટી દરમ્યાન વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી પહોંચતા વિવાદ,હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. By Connect Gujarat 22 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn