Home > inaugurate
You Searched For "inaugurate"
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેઃ PM આજે દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું કરશે ઉદ્ઘાટન, રાજસ્થાનમાં મુસાફરી સરળ બનશે
12 Feb 2023 3:49 AM GMTPM 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે દૌસા પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
PM નરેન્દ્ર મોદી કર્ણાટકના એક દિવસના પ્રવાસે, હિંદુસ્તાન એયરોનૉટિક્સ લિમિડેટની હેલિકોપ્ટક ફેક્ટરીનું ઉદ્ગાટન કરશે.
4 Feb 2023 3:09 PM GMTપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટકનાં એક દિવસીય પ્રવાસ પર આવશે જ્યાં તેઓ આત્મનિર્ભર ભારત કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે તુમકુરૂમાં...
અમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન, કેન્દ્રીય ગૃહમંત્રી કરશે મહોત્સવનું ઉદ્ઘાટન...
15 Jan 2023 12:16 PM GMTઅમદાવાદમાં પ્રમુખસ્વામી નગર બાદ વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન.
11 Jan 2023 5:26 AM GMTપીએમ મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન...
વડોદરા : મુખ્યમંત્રી આવતીકાલે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું કરશે લોકાર્પણ...
24 Dec 2022 8:08 AM GMTમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બ્રિજનું ઉદદ્યાટન કરવાના છે, તે બ્રિજ એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચઢવા માટે બંને બાજુ...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ, PM મોદી કરાવશે પ્રારંભ
13 Dec 2022 4:09 PM GMTમદાવાદમાં આવતીકાલ એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
UNમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત થશે, વિદેશ મંત્રી એસ જયશંકર 14 ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન
2 Dec 2022 6:29 AM GMTવિદેશ મંત્રી એસ જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ 14 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.
રાજકોટ: PM નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું થશે લોકાર્પણ, જુઓ શું છે વિશેષતા
18 Oct 2022 6:47 AM GMTપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.
PM મોદી આજે કરશે 'મહાકાલ લોક'નું ઉદ્ઘાટન, 40 દેશોમાં થશે લાઈવ પ્રસારણ, જાણો વધુ માહિતી
11 Oct 2022 6:55 AM GMTપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવાર, 11 ઓક્ટોબર 2022ના રોજ ઉજ્જૈનમાં રૂ. 856 કરોડ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ મહાકાલેશ્વર મંદિર કોરિડોર...
જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરાશે...
10 Oct 2022 6:55 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લામાં રૂ. 1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન મોદી ભરૂચ અને જામનગરને વિકાસની ભેટ આપશે, શૈક્ષણિક સંકુલનું પણ કરશે ઉદ્ઘાટન
10 Oct 2022 4:23 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ભરૂચ અને જામનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મહેસાણામાં રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
8 Oct 2022 7:10 AM GMTતારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.