પાટણ: PM મોદીના હસ્તે આકાશવાણીના FM સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયુ
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નવસારી શહેરમાં રામકથા કાર્યરત છે, જેનો લાભ લેવા રાજ્યના મંત્રી સહિતના રાજકારણીઓ દરરોજ પધારી રહ્યા છે
સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ પણ બનતા હોય છે
સૂજનીની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનના વણાટકામની તાલીમ માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં સૂજની રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હ
સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતા પીપાવાવ અંબાજી નેશનલ હાઈવેના બાયપાસ રોડનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું