IND vs NZ T20 : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ, ભારત માટે કરો યા મરો..!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની બીજી મેચ રવિવારે લખનૌમાં રમાશે. તે ભારત માટે કરો યા મરો મેચ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની બીજી મેચ રવિવારે લખનૌમાં રમાશે. તે ભારત માટે કરો યા મરો મેચ છે.
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ઝઝૂમી ગઈ અને માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા.