ઇન્દોરમાં અનિયંત્રિત ટ્રકે કાવડીઓને ટક્કર મારી, 1નું મોત, 6 ઘાયલ
"ઓમકારેશ્વરથી ઉજ્જૈન જઈ રહેલા કાવડિયાઓને એક અનિયંત્રિત ટ્રકે ટક્કર મારી હતી. તેમાંથી આદર્શ રાઠોડ (25)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય છ કાવડિયાઓને ઇજા પહોંચી છે
"ઓમકારેશ્વરથી ઉજ્જૈન જઈ રહેલા કાવડિયાઓને એક અનિયંત્રિત ટ્રકે ટક્કર મારી હતી. તેમાંથી આદર્શ રાઠોડ (25)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય છ કાવડિયાઓને ઇજા પહોંચી છે
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે.
ઈન્દોરમાં જોવા માટે એક કરતા વધારે સુંદર સ્થળો છે. પરંતુ અહીં રહેલ મંદિર પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
મૃતકોમાં 10 મહિલાઓ સહિત 11 લોકો મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના અને પાટીદાર સમાજના છે.
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.
ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની તોફાની બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ભારત સામે 9 વિકેટે જીતી લીધી હતી.