ભરુચ : વાવાઝોડાથી નુકસાન થયેલ લાઈનનું રીપેરીંગ કરતાં 2 કર્મચારીઓને કરંટ લાગ્યો, ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડાયા
બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ભારે નુકશાન પહોચડ્યું છે. ત્યારે જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વિજતારો તૂટી ગયા હતા.
બિપોરજોય વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં ભારે નુકશાન પહોચડ્યું છે. ત્યારે જંબૂસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વિજતારો તૂટી ગયા હતા.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ રોડ પર વળાંક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
જંબુસર પંથકમાં અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી.
વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.