સુરત : 'તિરંગા પદયાત્રા' બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણનું તલસ્પર્શી નિરિક્ષણ કર્યું
આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા બાદ કરંજ ગામેથી વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.