અંકલેશ્વર : ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિરે વ્રજ નંદગાવના મહંત કૃષ્ણ મોરારી ગોસ્વામીનું પ્રવચન યોજાયું, કૃષ્ણભક્તો મંત્રમુગ્ધ થયા...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યંન હતું, જ્યાં વ્રજ નંદગાવના મહંત પૂજ્ય કૃષ્ણ મોરારી ગોસ્વામીના પ્રવચનથી ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.