ઇઝરાયલે ગાઝામાં ફરી એક મોટો હુમલો કર્યો, 52 ના મોત, અનેક ઘાયલ
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત બળવાખોર જૂથો નબળા પડ્યા પછી હવે તેના પરમાણુ સ્થળો પર હુમલો કરવાનો યોગ્ય સમય છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત ક્યારે આવશે? તે કોઈ જાણતું નથી. બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે
ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ કરવામાં આવ્યા છે,અને ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.
PM બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું હતું કે 'ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓ સામે વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાથી કોઈ રોકશે નહીં
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.