ભરૂચ :આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો
જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું
જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરુચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશિપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.
અમદાવાદમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાનાર છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરમાં પૂજા કરી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રતિ વર્ષની જેમ કાઢવામાં આવતી જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાય હતી.
ભારત માન્યતાઓનો દેશ છે. આ દેશ તેની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ માટે વિશ્વભરમાં જાણીતો છે. પોતાની પરંપરાઓ અને આસ્થા માટે પ્રખ્યાત આ દેશ દુનિયાભરના લોકોમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.